મંચોને પાત્રો દેનારા પડદા પાછળ બેઠા છે
સાચા અજવાળા કરનારા પડદા
પાછળ બેઠા છે
લખ્યા લખાણો વાંચીને, મૂરખ
વિદ્વાનો બની રહ્યા
અને એ લેખોને લખનારા, પડદા પાછળ બેઠા છે
અને એ લેખોને લખનારા, પડદા પાછળ બેઠા છે
કૃષ્ણ જેવાની ય ટીકા થાય
છે
પ્રેમીઓના જીવ એમાં છે દફન
એટલે તો આ ધરા ગંધાય છે